દેશભરમાં કુપોષણને દૂર કરવા માટે સરકાર એક અભિયાન લઈને આવી રહી છે. જેમાં રાજ્યથી લઈને છેવાડાના તમામ વિસ્તારને પોષણ યુક્ત કરવામાં આવશે. સરકાર દ્વારા ‘પોષણ અભિયાન 2019’ શરૂ કરવા આવ્યું છે.
પોષણ અભિયાન માટે 14,200 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 6.73 લાખ આંગણવાડી કાર્યકરોને તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત 1.19 કરોડથી વધુ ‘ગ્રામ આરોગ્ય સ્વચ્છતા પોષણ દિવસ’ યોજાયો આંગણવાડી કેન્દ્રોમાં 1.63 કરોડ સમુદાય આધારિત કાર્યક્રમોનું આયોજન થયું.
આ અભિયાનમાં 45.05 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો અને 1.04 કરોડથી વધુ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 થી વધુ મંત્રાલયો પણ જોડાયા હતાં.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.